Talati Practice MCQ Part - 2
અઢારમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ તરીકે કોણ આળખાતું ?

પ્રીતમ
ભાલણ
મધુરાય
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

જયંત પાઠક
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોટા પેટના હોવું – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ઉદાર મનના હોવું
ખાઉંધરા હોવું
આસાનીથી દાન દઈ શકે તેવા હોવું
એક સમયે ઘણું ખાઈ શકવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP