Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ
હરીન્દ્ર દવે
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે ?

મધ્યમગજ
બૃહદમસ્તિક
લઘુ મસ્તિક
લંબમજ્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

સૂરદાસ
નાનક
ચૈતન્ય
વલ્લભાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

કે.એમ.કરિઅપ્પા
માનેકશા
વિક્રમસિંહ
રાજેન્દ્રસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP