Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

હરીન્દ્ર દવે
જયંતિ દલાલ
કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શાની જરૂરીયાત હોય છે ?

ક્લોરોફિલ
પાણી
ત્રણેય
સૂર્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓમાં રાહુલને 11મું સ્થાન મળ્યું, તથા તે નીચેથી 47માં સ્થાન પર છે. ત્રણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી. એક વિધાર્થી પરીક્ષામાં અસફળ રહ્યો. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે ?

60
59
61
62

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હાસ્ય કથા ‘ફાટેલી નોટ’ કોની કૃતિ છે ?

જગદિશભાઈ પટેલ
જગદિશ જોષી
ધીરુભાલ ઠાકર
જગદિશ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP