Talati Practice MCQ Part - 2
પ્રકાશનું સાત રંગોમાં વિભાજન થતા કયા રંગનું પ્રકીર્ણન વધુ થાય છે?

લાલ
પીળો
જાંબલી
વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ?

ખેમી
અશ્રુધર
વેવિશાળ
ગ્રામલક્ષ્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

શ્લેષ
વ્યાજસ્તુતિ
અનન્વય
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

અગિયારમી સદી
તેરમી સદી
બારમી સદી
દસમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

કલાપી
કાન્ત
જયંત ખત્રી
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP