Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

રસાકર્ષણ
પ્રકાશસંશ્લેષણ
આપેલ પૈકી એક પણ નહીં
શ્વસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી પુરી ગાગરીનને ક્યા અવકાશયાન દ્વારા મોકલવામાં આવ્યા હતા ?

એપોલો - 1
વેનેરા- 5
વેનેરા - 1
વોસ્ટોક – 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

મારા વડે પત્ર લખાય છે
હું પત્ર લખું છું
મેં પત્ર લખાવ્યો
મને પત્ર લખ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP