Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ
બોટાદકર
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

જાદી રાણા
વનરાજ
સિંકદર
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દહેગામ’ કયા જિલ્લામાં આવેલ છે ?

બોટાદ
ગાંધીનગર
અમદાવાદ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP