Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જયંતિ દલાલ
રસિકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

સ્નેહરશ્મિ
સુન્દરમ
ઉશનસ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું ?

અમૃતસર
લાહોર
દિલ્હી
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના રૂઢીપ્રયોગનું – કયું જોડકું સાચું છે ?

લાલપીળા થવું – ખુબ જ હસવું
રાવ કરવી – પ્રસંશા કરવી
વિસ્મૃતિ થવી – યાદ કરવું
બીડુ ઝડપવું – પડકાર ઝીલવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

ફોજદારી
વડી અદાલત
દીવાની
લોક અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP