Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
ચિનુ મોદી
લાભશંકર ઠાકર
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાન્તની નથી ?

સારસાકુન્તત
હૃદયત્રિપુટી
બિલ્વમંગળ
કાશ્મીરનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે ?

દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી
મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર
બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

પ્રકાશસંશ્લેષણ
શ્વસન
રસાકર્ષણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP