Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
ચિનુ મોદી
લાભશંકર ઠાકર
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પ્ર + આંગણ = પ્રાંગણ
કવી + ઈચ્છા = કવીચ્છા
લક્ષ્મી + ઐશ્વર્ય = લક્ષ્મશ્વર્ય
ભાષા + આંતર = ભાષાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ પાંચ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો ?

પ્રયાગરાજ
વારાણસી
ગોરખપુર
અયોધ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP