Talati Practice MCQ Part - 3 ‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા ભાવનગર સુરેન્દ્રનગર જામનગર બનાસકાંઠા ભાવનગર સુરેન્દ્રનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ? આપેલ પૈકી એક પણ નહીં ચૌધરીચરણ સિંહ પી.વી. નરસિંહરાવ જવાહરલાલ નહેરુ આપેલ પૈકી એક પણ નહીં ચૌધરીચરણ સિંહ પી.વી. નરસિંહરાવ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? શ્રીમતી એની બેસન્ટ મહર્ષિ અરવિંદ નારાયણ ગુરુ સ્વામી વિવેકાનંદ શ્રીમતી એની બેસન્ટ મહર્ષિ અરવિંદ નારાયણ ગુરુ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા શહેરમાં દૂધિયું–છાસિયું–તેલિયું તળાવ આવેલ છે ? પાવાગઢ જૂનાગઢ ચાંપાનેર બોડેલી પાવાગઢ જૂનાગઢ ચાંપાનેર બોડેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘યૌવન' કોની રચના છે ? ભોળાભાઈ પટેલ રણછોડદાસ ઝવેરી અંબાલાલ પટેલ મગનલાલ શેઠ ભોળાભાઈ પટેલ રણછોડદાસ ઝવેરી અંબાલાલ પટેલ મગનલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો. મૈત્રકો ચાવડાઓ વાઘેલાઓ સોલંકીઓ મૈત્રકો ચાવડાઓ વાઘેલાઓ સોલંકીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP