Talati Practice MCQ Part - 3 હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ? ચંદ્રગુપ્ત બીજો આપેલ પૈકી એક પણ નહીં સ્કંદગુપ્ત કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો આપેલ પૈકી એક પણ નહીં સ્કંદગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ ન્હાનાલાલ રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ ન્હાનાલાલ રાજેન્દ્ર શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ટેંકનો ૩/4 ભાગ પાણીથી ભરેલો છે તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક 4/5 ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ? 100 લિટર 120 લિટર 80 લિટર 75 લિટર 100 લિટર 120 લિટર 80 લિટર 75 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી વડાપ્રધાન મુખ્ય ચૂંટણી કમિશ્નર ચીફ જસ્ટીસ મુખ્યમંત્રી વડાપ્રધાન મુખ્ય ચૂંટણી કમિશ્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 The meeting of ___ is rising rapidly in this city. exiting surviving living being exiting surviving living being ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ? સ્વામી આનંદ લાભશંકર ઠાકર ગૌરીશંકર જોષી સુરેશ જોષી સ્વામી આનંદ લાભશંકર ઠાકર ગૌરીશંકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP