Talati Practice MCQ Part - 3
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

અમૃતધાયલ
આદિલ ‘મન્સૂરી
બાલાશંકર કંથારિયા
'શૂન્ય' પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ?

છબીલદાસ મહેતા
આનંદી બહેન પટેલ
ચીમનભાઈ પટેલ
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયુ ગીત બંગાળાના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતિક બની ગયું હતું ?

સરફરોશી કી તમન્ના
ઈન્કલાબ
વંદે માતરમ્
જન ગણ મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP