Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

સિંકદર
જાદી રાણા
સિદ્ધરાજ જયસિંહ
વનરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ?

ગાંધીનગર
અમદાવાદ
જામનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1299
1399
1995
1196

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વ્યાકરણના મૂળ રચયિતા ___ છે.

હેમચંદ્રચાર્ય
દલપતરામ
નારદ
પાણિનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

દર્શન આંદોલન
ભક્તિ આંદોલન
ધર્મ આંદોલન
જ્ઞાન આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP