Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ? વનરાજ સિંકદર સિદ્ધરાજ જયસિંહ જાદી રાણા વનરાજ સિંકદર સિદ્ધરાજ જયસિંહ જાદી રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ? અનુચ્છેદ–40 અનુચ્છેદ–45 અનુચ્છેદ–48 અનુચ્છેદ–47 અનુચ્છેદ–40 અનુચ્છેદ–45 અનુચ્છેદ–48 અનુચ્છેદ–47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું સમાસનું જોડકું સાચું છે ? ત્રિકાળ - ઉપપદ ટાઈમ ટેબલ - દ્વંદ્વ નખશિખ - બહુવીહી પંકજ - તત્પુરુષ ત્રિકાળ - ઉપપદ ટાઈમ ટેબલ - દ્વંદ્વ નખશિખ - બહુવીહી પંકજ - તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાહુલના 7 વિષયોના માકર્સની સરેરાશ 80 છે. ગણિતને બાદ કરતાં 6 વિષયોની સરેરાશ 85 છે. તો ગણિતમાં તેને કેટલા માકર્સ હશે ? 89 68 50 98 89 68 50 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો. મારા વડે પત્ર લખાય છે મને પત્ર લખ્યો હું પત્ર લખું છું મેં પત્ર લખાવ્યો મારા વડે પત્ર લખાય છે મને પત્ર લખ્યો હું પત્ર લખું છું મેં પત્ર લખાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ? સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP