Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

સિધ્ધરાજ
ભીમદેવ પ્રથમ
કર્ણદેવ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ?

રાષ્ટ્રપતિ
સંસદ
વડાપ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક બસ 60 km/hr ઝડપે યાત્રા 8 કલાકમાં પૂરી કરે છે. જો બસની ઝડપ કલાકના 20 km વધા૨વામાં આવે તો યાત્રા પૂરી કરવામાં કેટલો સમય લાગે ?

4 કલાક
9 કલાક
6 કલાક
8 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1947
ઈ.સ. 1956
ઈ.સ. 1961
ઈ.સ. 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP