Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? ડો. બી. આર. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ રાજગોપાલાચારી ડો. બી. આર. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ? તારંગાના મંદિરો મોઢેરાનું સૂર્યમંદિર રુદ્રમહાલ ગોપનું મંદિર તારંગાના મંદિરો મોઢેરાનું સૂર્યમંદિર રુદ્રમહાલ ગોપનું મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રૂઢીપ્રયોગનો અર્થ લખો : આંખ ફેરવવી આંખ ગોળ ગોળ ફેરવવી નજર કરવી નજર લાગવી આંખ ચારે બાજુ ફેરવવી આંખ ગોળ ગોળ ફેરવવી નજર કરવી નજર લાગવી આંખ ચારે બાજુ ફેરવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? મુખ્યમંત્રી ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશ્નર વડાપ્રધાન મુખ્યમંત્રી ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશ્નર વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ? દીવાની લોક અદાલત ફોજદારી વડી અદાલત દીવાની લોક અદાલત ફોજદારી વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ___ book you want is out of print. the until unless after the until unless after ANSWER DOWNLOAD GUJARATI MCQ APP