Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

ડો. બી. આર. આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ?

તારંગાના મંદિરો
મોઢેરાનું સૂર્યમંદિર
રુદ્રમહાલ
ગોપનું મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ લખો : આંખ ફેરવવી

આંખ ગોળ ગોળ ફેરવવી
નજર કરવી
નજર લાગવી
આંખ ચારે બાજુ ફેરવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

મુખ્યમંત્રી
ચીફ જસ્ટીસ
મુખ્ય ચૂંટણી કમિશ્નર
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

દીવાની
લોક અદાલત
ફોજદારી
વડી અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP