Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

અમૃત ઘાયલ
શૂન્ય પાલનપુરી
વલી ગુજરાતી
બાલશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
અમૃતા
પુર્વરાગ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ?

કચ્છ
ભાવનગર
દેવભૂમિ દ્વારકા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP