કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયું ઝેરી રસાયણ જવાબદાર હતું ?

પ્રોપાઈલ આઇસોસાઈનેટ
પોટેશિયમ સાઈનાઈડ
ઈથાઈલ આઈસોસાઈનેટ
મિથાઈલ આઇસોસાઈનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નાના પ્રાણીઓની અવરજવર માટે અને વાહનોના અકસ્માતથી બચાવવા માટે કયા રાજ્યમાં ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો ?

મિઝોરમ
અરુણાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ?

આમાંથી કોઈ નહિ
રાજનાથસિંહ
દેવેન્દ્ર ફડણવીસ
યોગી આદિત્યનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP