Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

હરિશંકર દવે
બંસીધર શુકલ
સુંદરજી બેટાઈ
રાધે શ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એક પ્રહર’ એટલે કેટલા કલાકનો સમય ?

ચાર કલાક
ત્રણ કલાક
આઠ કલાક
ચોવીસ કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું ?

લાહોર
લંડન
અમૃતસર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

શ્વસન
રસાકર્ષણ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રકાશસંશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP