Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

ગુણવંતરાય આચાર્ય
રમણભાઈ નીલકંઠ
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ક.મા. મુનશીએ કોને ‘ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ’ કહ્યા છે ?

પ્રિતમ
અખો
પ્રેમાનંદ
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક્સેલમાં રો એટલે ___

લંબચોરસ ખાનું
આડી હરોળ
ઊભા સ્તંભ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

સરસ્વતી
સરયુ
ૠજુપાલિકા
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો – કપુત

બહુવ્રીહી
મધ્યમપદલોપી
કર્મધારય
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP