ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ?

અનુચ્છેદ-55
અનુચ્છેદ-54
અનુચ્છેદ-52
અનુચ્છેદ-53

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધી
ગોપાલ કૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ?

કઠોરનિષદ
ઋગ્વેદ
મૂંડકોપનિષદ
સામવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

જાણીતા સમાજવિજ્ઞાની
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
પછાતવર્ગના સંસદ સભ્ય
સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP