Talati Practice MCQ Part - 3
ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ?

ચીમનભાઈ પટેલ
કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા
આનંદી બહેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

સુરસિંહજી ગોહિલ
નર્મદ
મોતીભાઈ અમીન
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

અખો
મીરાંબાઈ
નરસિંહ મહેતા
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો – કપુત

કર્મધારય
બહુવ્રીહી
તત્પુરુષ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP