Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

ગિરિધર
નાનાલાલ
શામળ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

બંસીધર શુકલ
હરિશંકર દવે
સુંદરજી બેટાઈ
રાધે શ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

બ.ક.ઠાકોર
ન્હાનાલાલ
ક.મા.મુનશી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં પસાર થયો ?

આપેલ પૈકી એક પણ નહીં
ઈ.સ. 1942
ઈ.સ. 1938
ઈ.સ. 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયો ગેસ વનસ્પતિના નિર્માણમાં ઉપયોગી છે ?

હાઈડ્રોજન
ઓક્સીજન
નાઈટ્રોજન
કાર્બનડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP