Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

પ્રેમાનંદ
શામળ
નાનાલાલ
ગિરિધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભાષા + આંતર = ભાષાંતર
લક્ષ્મી + ઐશ્વર્ય = લક્ષ્મશ્વર્ય
કવી + ઈચ્છા = કવીચ્છા
પ્ર + આંગણ = પ્રાંગણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ડો. બી. આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP