Talati Practice MCQ Part - 3
‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો.

ગિરિધર
શામળ
નાનાલાલ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

કરાંચી
આપેલ પૈકી એક પણ નહીં
હૈદરાબાદ
અલાહાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી પ્રીતમની કઈ કૃતિ નથી ?

શિવપુરાણ
સરસગીતા
ગુરુ મહિમા
જ્ઞાન ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશના ક્રમમાં છે ?

દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી
ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP