ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ? જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર શોષણના વિરુદ્ધ અધિકાર કાયદાની સમક્ષ સમાનતા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર શોષણના વિરુદ્ધ અધિકાર કાયદાની સમક્ષ સમાનતા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યકિતની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો કયારે થયો ? 1956 1958 1962 1960 1956 1958 1962 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? ડો. સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર ડો. સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? સ્વાતંત્ર્યનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી ? સંપતિનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સમાનતાનો અધિકાર સંપતિનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP