Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ખેડા
ખિલાફ
ચંપારણ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

રાવજી પટેલ
ન્હાનાલાલ
લાભશંકર ઠાકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પોલિયો રોગ ક્યાં વાઈરસથી થતો રોગ છે ?

કિમિયન
રૅબ્ડો
પોલિમેટિક્સ
વેરોસિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP