Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
રાધેશ્યામ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું ?

વેરાવળ
બારડોલી
રાજકોટ
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ચં.ચી. મહેતા
ક.મુનશી
કિશનસિહ ચાવડા
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જાત્રાળુ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

કનૈયાલાલ મુનશી
મકરંદ દવે
રામનારાયણ વિશ્વનાથ પાઠક
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP