Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

રાધેશ્યામ શર્મા
ગુણવંત શાહ
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાતા
પૃથ્વી
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પાનના બીડા’ કોની કૃતિ છે ?

ઈશ્વર પેટલીકર
પ્રહલાદ પારેખ
જ્યોતીન્દ્ર દવે
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાળસાહિત્યકાર તરીકે કોણ જાણીતું છે ?

ચંદ્રવદન મહેતા
વેણીભાઈ પુરોહિત
રમણલાલ સોની
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?

અનુચ્છેદ–12
અનુચ્છેદ–14
અનુચ્છેદ–16
અનુચ્છેદ–18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP