Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

ઉમાશંકર જોષી
ગુણવંત શાહ
રાધેશ્યામ શર્મા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

54
55
52
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અંતર્ગત હિન્દીને રાજભાષાનો દરજ્જો અપાયો છે ?

અનુચ્છેદ–343
અનુચ્છેદ-343(4)
અનુચ્છેદ-343(1)
અનુચ્છેદ–343(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP