ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
હરિવંશરાય બચ્ચન
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ?

અનુચ્છેદ 20(1) (ક)
અનુચ્છેદ 19(1) (ક)
અનુચ્છેદ 19(2) (ક)
અનુચ્છેદ 20(2) (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP