ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

બંકિમચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર
હરિવંશરાય બચ્ચન
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

કે.સંથાનલ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
મંડલ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આર.ટી.આઇ હેઠળ માંગેલ માહિતી સંતોષ ન થાય તો પ્રથમ અપીલ કોને કરી શકાય છે ?

માહિતી કમિશ્નર
એપેલેટ અધિકારી
કલેકટર
માહિતી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP