Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય ગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી
હરિવંશરાય બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ૯૩ મંત્રીઓ હતા ?

પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કયા કાયદા હેઠળ થાય છે ?

લોક પ્રતિનિધિત્વ અધિ.1950
સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો
લોક પ્રતિનિધિત્વ અધિ. 1952
લોક પ્રતિનિધિત્વ અધિ. 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે

કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી
હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી
સામાન્ય સંમતિ
કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP