Talati Practice MCQ Part - 4
કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી ?

મુઝફ્ફરશાહ પ્રથમ
આલપખાન
કુતુબુદ્દીન મહમદશાહ
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો.

અનન્વય
ઉપમા
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાફીંગ ગેસ તરીકે ઓળખાય છે.

નાઈટ્રોજન ઓકસાઈડ
નાઈટ્રોજન ડાયોકસાઈડ
નાઈટ્રેસ ઓકસાઈડ
નાઈટ્રસ ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP