Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
નર્મદા
પ્રીતમદાસ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ?

કેરળ – કર્ણાટક
આંધ્રપ્રદેશ – તેલંગણા
કર્ણાટક – આંધ્રપ્રદેશ
કેરળ – તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

ન્યૂમોનિયા
થેલેસેમીયા
કમળો
મેલેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

રૂપાંતરીય
આગ્નેય
સેન્દ્રિય
પ્રસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP