Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કિશનસિંહ ચાવડા
પ્રવિણ દરજી
વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

55
50
54
52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે ?

જાંબુઘોડા
કલોલ
ધોધંબા
હાલોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

આરોહ, અવરોહ
લય, ગતિ
ગેયતા, લંબાણ
ચોટ, લાધવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP