Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ચં.ચી. મહેતા
કિશનસિહ ચાવડા
ક.મુનશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ?

ગરબી
નવલકથા
મહાકાવ્ય
ખંડકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

ઉમાશંકર જોષી
અરદેશર ખબરદાર
સુન્દરમ્
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)

105
135
100
145

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ?

સાબરકાંઠા
મહેસાણા
અરવલ્લી
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP