Talati Practice MCQ Part - 4 "અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ? ચં.ચી. મહેતા કિશનસિહ ચાવડા ક.મુનશી રઘુવીર ચૌધરી ચં.ચી. મહેતા કિશનસિહ ચાવડા ક.મુનશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાનએ કર્યો સાહિત્ય પ્રકાર કહેવાય ? ગરબી નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ગરબી નવલકથા મહાકાવ્ય ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ? ઉમાશંકર જોષી અરદેશર ખબરદાર સુન્દરમ્ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી અરદેશર ખબરદાર સુન્દરમ્ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં) 105 135 100 145 105 135 100 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ખો-ખોની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે ? 7 8 9 6 7 8 9 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 જોગણીમાતાનું પ્રાચીન મંદિર ‘પાલોદર’ કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા મહેસાણા અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP