Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

રઘુવીર ચૌધરી
ક.મુનશી
ચં.ચી. મહેતા
કિશનસિહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સમિધ’એ શબ્દનો અર્થ શો છે ?

એક શિકારી પક્ષી
વેવાઈ પક્ષના લોકો
સાથે યુદ્ધ કરવાવાળો
યજ્ઞમાં હોમવાના લાકડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP