Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ખારમાં ચંદ્ર હોવો – દુશ્મનાવટ હોવી
કાન ભંભેરણી – ખોટું કરી ઉશ્કેરવું
રાઈ ભરાવી – રસોઈ બનાવવી
જિગર ચિવું – હૃદયમાં વેદના થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP