Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી વ્યાકરણના રચયિતા કોણ છે ?

વ્યાસ
પ્રેમાનંદ
નંદલાલ
પાણિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
POSDCoRB – સૂત્ર કોને આપ્યું છે ?

વિલોબી
પિકનર
લ્યુથર ગુલીક
હેન્રી ફેઓલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ?

પન્નાલાલ પટેલ
રાધેશ્યામ શર્મા
ગુણવંત શાહ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP