Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ? મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ભાટકલા' (Bhatkala) બંદર કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ? પ્રેમપ્રકાશ બાવનાક્ષર સરસગીતા જ્ઞાનગીતા પ્રેમપ્રકાશ બાવનાક્ષર સરસગીતા જ્ઞાનગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાનાર્થી શબ્દ આપો :– 'જણસ’ પ્રેત જડ માણસ ચીજ પ્રેત જડ માણસ ચીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક નીચેનામાંથી કોણ છે ? બ.ક. ઠાકોર નર્મદ ધૂમકેતુ નંદશંકર બ.ક. ઠાકોર નર્મદ ધૂમકેતુ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ? 23 ઓક્ટોબર 23 જાન્યુઆરી 23 ડિસેમ્બર 23 નવેમ્બર 23 ઓક્ટોબર 23 જાન્યુઆરી 23 ડિસેમ્બર 23 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP