Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જાત્રાળુ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

જયંતી દલાલ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
કનૈયાલાલ મુનશી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ખલ્લાટક
ઉપગુપ્ત
ચાણક્ય
રાધાગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વડગામ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
સાબરકાંઠા
તાપી
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP