Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ? વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતી વ્યાકરણના રચયિતા કોણ છે ? વ્યાસ પ્રેમાનંદ નંદલાલ પાણિની વ્યાસ પ્રેમાનંદ નંદલાલ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 POSDCoRB – સૂત્ર કોને આપ્યું છે ? વિલોબી પિકનર લ્યુથર ગુલીક હેન્રી ફેઓલ વિલોબી પિકનર લ્યુથર ગુલીક હેન્રી ફેઓલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રાશિઓની સંખ્યા કેટલી હોય છે ? 13 11 12 8 13 11 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘પડઘા અને પડછાયા’ કોની નવલકથા છે ? પન્નાલાલ પટેલ રાધેશ્યામ શર્મા ગુણવંત શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાધેશ્યામ શર્મા ગુણવંત શાહ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP