Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ___ કહે છે.

ઈનપુટ
આઉટપુટ
સીપીયુ
પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મહમુદ બેગડાએ દ્વારકાનું નામ શું રાખ્યું ?

મહમ્મદાબાદ
મુસ્તુફાનગર
ફિરદોષ
મુસ્તુફાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શાણાવાંકીયાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ?

અમરેલી
ગીર સોમનાથ
જૂનાગઢ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લીપ વર્ષમાં 1 લી ફેબ્રુઆરીના રોજ સોમવાર હોય તો 1 લી માર્ચના દિવસે કયો વાર હશે ?

મંગળવાર
સોમવાર
બુધવાર
ગુરુવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP