Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ? વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ___ કહે છે. ઈનપુટ આઉટપુટ સીપીયુ પ્રોગ્રામ ઈનપુટ આઉટપુટ સીપીયુ પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મહમુદ બેગડાએ દ્વારકાનું નામ શું રાખ્યું ? મહમ્મદાબાદ મુસ્તુફાનગર ફિરદોષ મુસ્તુફાબાદ મહમ્મદાબાદ મુસ્તુફાનગર ફિરદોષ મુસ્તુફાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 He is usually ___ but today he appears rather ___. quiet, calm happy, humorous Strict, unwell Calm, disturbed quiet, calm happy, humorous Strict, unwell Calm, disturbed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 શાણાવાંકીયાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ? અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ કચ્છ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 લીપ વર્ષમાં 1 લી ફેબ્રુઆરીના રોજ સોમવાર હોય તો 1 લી માર્ચના દિવસે કયો વાર હશે ? મંગળવાર સોમવાર બુધવાર ગુરુવાર મંગળવાર સોમવાર બુધવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP