Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ડેટાનું ડિક્રિપ્શન અને એન્ક્રિપ્શન કયા સ્તરની જવાબદારી છે ?

પ્રેઝન્ટેશન
ભૌતિક
સેશન
ડેટાલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાનાર્થી શબ્દ :– ચંચુસૂચી

સુદ્રઢ લખાણ
ખરાબ અક્ષર
ભુલભરેલ લખાણ
એક પંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલા શબ્દને ક્રમમાં ગોઠવો.
બ્રેક, બૃહદ, બહાર, બોકડો, બંદર

બ્રેક, બોકડો, બંદર, બહાર, બૃહદ
બંદર, બોકડો, બહાર, બૃહદ, બ્રેક
બહાર, બંદર, બૃહદ, બોકડો, બ્રેક
બ્રેક, બંદર, બૃહદ, બોકડો, બહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP