ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -23 થી 24
અનુચ્છેદ -14 થી 18
અનુચ્છેદ -25 થી 28
અનુચ્છેદ -19 થી 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ
આપેલ તમામ
વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ
જાહેર વ્યવસ્થા અને બદનક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ?

મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ
મા. વડાપ્રધાનશ્રી
મા. રાષ્ટ્રપતિશ્રી
મા. કાયદામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે?

રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી
હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP