Talati Practice MCQ Part - 4
મધ્યકાલિન સાહિત્યના છેલ્લા કવિ કોણ છે ?

ભોજે ભગત
સહજાનંદ સ્વામી
દયારામ
ગંગાસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હડુલા કાવ્યપ્રકાર આપનાર કવિ કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
દલપતરામ
હરિન્દ્ર દવે
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

ત્રિભુવનદાસ લુહાર
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP