Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ચંપારણ
અસહકાર આંદોલન
ખેડા
ખિલાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સૌજન્ય’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

પિતાંબર પટેલ
મનુભાઈ પંચોળી
ઉમાશંકર જોષી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ?

સેરીકલ્ચર
એગ્રીકલ્ચર
એપિક્ચર
હોર્ટીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP