Talati Practice MCQ Part - 5
હાસ્ય સાહિત્ય ક્ષેત્રે નીચેનામાંથી કોણ જાણીતું છે ?

ન્હાનાલાલ
ધીરો
અમૃત ઘાયલ
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

કલાપી
ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાન્ત મહેતા
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહીસાગરનું મુખ્ય મથક કયું છે ?

બાલાસિનોર
લુણાવાડા
વીરપુર
કડાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ ક્યા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ?

ભાવનગર
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ગોંડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP