Talati Practice MCQ Part - 5
ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો ?

વડનગર
ધારવડ
પાટણ
પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જક્ષણી, વૈશાલનો બપોર, સાલ મુબારક જેવી કૃતિઓના રચયિતા કોણ છે ?

પુરરાજ જોષી
જયંતીલાલ ગોહિલ
રામનારાયણ વિ. પાઠક
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ?

હેમચંદ્ર દ્વારા
બારીન્દ્ર ઘોષ
પ્રફુલ ચાકી
આસુતોષ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP