Talati Practice MCQ Part - 5
ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો ?

વડનગર
ધારવડ
પાટણ
પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંત આપાગીગાનું સ્થાનક કયાં આવેલું છે ?

પીપાવાવ
પરબ
સતાધાર
તુલસીશ્યામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
કવિ પ્રેમાનંદ
દલપતરામ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સૌપ્રથમ ક્યા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ?

ગોંડલ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ નીચેની યોજનાનો સમાવેશ થતો નથી.

પ્રધાનમંત્રી પેન્સન યોજના
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
અટલ પેન્શન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP