Talati Practice MCQ Part - 5
‘દિગ દિગંત’ કયા સાહિત્યકારની કૃતિ છે ?

નવલરામ
પ્રીતિસેન ગુપ્તા
જયંતિ દલાલ
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિજ્ઞાન અને ગણિત સંયુક્ત પરિક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો ?

21
15
20
13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જે વાક્યમાં હકીકતોનું સીધું કથન હોય, એટલે કે નિવેદન હોય તે ___ કહેવાય ?

કર્તરી
અંગ્રેજી
પ્રશ્નાર્થ
મરાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો – અભયને સંસ્કૃત વાંચતો જોઈ હું મનોમન મલકાઈ.

વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત
સંબોધક ભૂતકૃદંત
ભૂત કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP