Talati Practice MCQ Part - 5
"આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ?

15 ડિસેમ્બરે
10 ડિસેમ્બરે
11 ડિસેમ્બરે
10 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'જગતસાક્ષર' નાન્હાલાલ ની દ્રષ્ટિએ કયા કવિ છે ?

પ્રેમાનંદ
દલપતરામ
ગોવર્ધનરામ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

માધવસિંહ સોલંકી
ચિમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP