Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજની સ્થિતિસ્થાપક
પદાર્થની તેજસ્વીતા
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP