Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજની સ્થિતિસ્થાપક
પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે અને તેના લેખક જણાવો.

બૃહદપિંગળ – રા.વિ. પાઠક
શર્વિલક – રસિકલાલ પારેખ
મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ
ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– પ્રેમવશ

કર્મધારય
અવ્યયીભાવ
તત્પુરુષ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

કેન્સર
એઈડસ
અલ્સર
ડાયાબીટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP