Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પ્રવાહી સ્નિગ્ધતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજની સ્થિતિસ્થાપક
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
માનવ ચિકિત્સા સંબંધી RNA ના શોધક કોણ છે ?

રેનેલીનક
બેટિગ અને બેસ્ટ
વોટસન અને ક્રિક
વોટસન અને આર્શ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં લીચીનગર તરીકે કયુ શહેર પ્રખ્યાત છે ?

મસૂરી
કોસિન
દહેરાદૂન
મૈસૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

440
400
420
380

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'મહાદેવ માત્ર પચાસ વર્ષ જીવ્યા’ :– રેખાંકિત પદ ઓળખાવો.

વિશેષણ
નિપાત
સર્વનામ
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP