Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજની સ્થિતિસ્થાપક
ખનિજોની કઠિનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રખ્યાત છે ?

વાર્તાસંગ્રહ
કયસ કાવ્ય
હાઈકુ
છપ્પાશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપી નદીનો જન્મ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

અષાઢ વદ તેરસ
અષાઢ સુદ તેરસ
અષાઢ સુદ સાતમ
અષાઢ વદ સાતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP