Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજોની કઠિનતા
ખનિજની સ્થિતિસ્થાપક
પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ડિસ્કવરી’ કટારના લેખક કોણ છે ?

વિહારી છાયા
વર્ષા અડાલજા
મહેશ ભટ્ટ
સુરેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ?

ભાવનગર
જૂનાગઢ
જામનગર
બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક ચોરસનો વિકર્ણ 8√2 સેમી છે. આ ચોરસનું પરિમિતિ શોધો.

32 સેમી
40 સેમી
46 સેમી
64 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP