Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજોની કઠિનતા
ખનિજની સ્થિતિસ્થાપક
પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :- વસે શું વિધમાં આવી, સત્ય ધર્મ પ્રસારતી, આમોલ માનવી સત્તા, સર્વ લોક પ્રતારતી.

ઈન્દ્રવજા
અનુષ્ટુપ
ઉપેન્દ્રવજા
તોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

ચાર્લ્સ બેબેઝ
અગસ્ટા
લાયન એક્ટન
વોન ન્યુમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેના પૈકી શુદ્ધ વાક્ય જણાવો.

રાણીને રાજા સારા છે.
રાજાને રાણી સારા છે.
રાજા, રાણીને કુંવર બધા સારા છે.
રાજા, રાણીને કુંવર બધાં સારા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અનુસાર બે કે વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની બે સ્થાપનાનું પ્રાવધાન છે ?

233
232
234
231

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP