Talati Practice MCQ Part - 5
ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ?

હરિયાણા
રાજસ્થાન
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

ગુજરાતનો નાથ
ન્યાયમાતા
પાટણની પ્રભુતા
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

હિંમતલાલ
દલપતરામ
ઈન્દુલાલ યાજ્ઞિક
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP