Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

દલપતરામ
નરસિંહ મહેતા
ન્હાનાલાલ
કવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

મણિશંકર ભટ્ટ
મણિલાલ ત્રિવેદી
મણિલાલ દ્વિવેદી
રતનજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સ્વતંત્રતા ! સ્વતંત્રતા ! રહો દિલે તું મૂર્તિમંત’ કયા કવિની જાણીતી પંક્તિ છે ?

ગાંધીજી
જયંતી દલાલ
ચં. ચી. મહેતા
બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ થાય છે ?

સખત
રેસાયુક્ત
પ્રકાશીય
રંગીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP