Talati Practice MCQ Part - 5
‘કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ?

નરસિંહ મહેતા
ન્હાનાલાલ
કવિ પ્રેમાનંદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જ્યુથિકા, ત્રિઅંકી નાટકના રચયિતા કોણ છે ?

બક્ષીબાબુ
જ્યોતિન્દ્ર દવે
જયંતીલાલ ગોહિલ
મણિલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ
બળવંતરાય મહેતા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ?

સલ્ફયુરિક એસિડ
નાઈટ્રિક એસિડ
કોસ્ટિક સોડા
સોડાએશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP