Talati Practice MCQ Part - 5
છંદ ઓળખાવો :- U - U / U U - / U - U / U U - / U - - / U -

શિખરિણી
શાર્દૂલવિક્રીડિત
મંદાકાન્તા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

ભગવતસિંહજી
આપેલ પૈકી એક પણ નહીં
ગાંધીજી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-17
અનુચ્છેદ-25
અનુચ્છેદ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP