Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

રતનજી ભટ્ટ
મણિલાલ ત્રિવેદી
મણિશંકર ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-341
અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-25
અનુચ્છેદ-17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘આગગાડી’ :– સમાસ ઓળખાવો.

તત્પુરુષ
દ્વન્દ્વ
મધ્યમપદલોપી
ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP