ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ - 264 – 268A
અનુચ્છેદ - 269 - 279
અનુચ્છેદ - 256 - 263
અનુચ્છેદ - 245 - 255

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ?

9 ડીસેમ્બર 1946
26 જાન્યુઆરી 1950
એકેય નહીં
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP