Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અખો
પ્રેમાનંદ
દયારામ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

પ્રજીવકો
વાઇરસ
આનુંવંશિક
બેક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

હિંમતલાલ
દલપતરામ
જયંતી દલાલ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મીનળદેવી, મંજરી, સિદ્ધરાજ જયસિંહ કઈ કૃતિના પાત્રો છે ?

ન્યાયમાતા
પાટણની પ્રભુતા
જય સોમનાથ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP