Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અખો
પ્રેમાનંદ
દયારામ
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
દલપતરામ
હિંમતલાલ
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રૂ! 1000નું ૩ વર્ષનું લેખે સાદુ વ્યાજ અને યક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

32
33
31
34

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા શહેરનો એક લાખથી વધુ વસ્તીમાં સમાવેશ થતો નથી ?

બોટાદ
પાલનપુર
આહવા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP