Talati Practice MCQ Part - 5
ભારતના એટર્ની જનરલનો કાર્યકાળ શું હોય છે ?

2 વર્ષ
5 વર્ષ
રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી
3 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘એક સાંજની મુલાકાત', 'ચતુશ્રવા' જેવી નવલકથાના રચયિતા કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
રા.વિ.પાઠક
ક.મા.મુનશી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

મરણટીપ
કમળપૂજા
થોડા ઓઠા
જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ભીમા, ચંદા, પૂજો” ક્યા સાહિત્યના ચિરંજીવી પત્રો છે.

મળેલ જીવ (પન્નાલાલ પટેલ)
જનમટીપ (ઈશ્વર પેટલીકર)
ભટ્ટનું ભોપાળું (નવલરામ)
ભરોલો અગ્નિ (રમણલાલ દેસાઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
It seems that you are in some tension (Change the voice).

It should be seemed that you are in some tension
It is seemed that some tension is in you
It is seemed that you are in some tension
I can see that you are in same tension

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

જય વસાવડા
જયશંકર સુંદરી
ચંદ્રકાંત શેઠ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP