Talati Practice MCQ Part - 5
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?

ધ્વનિ
યુગવંદના
યાત્રા
ઉષા–સંધ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ?

આપેલ પૈકી કોઈ નહીં
ઈમરાન ખાન
શાહનવાજ શરીફ
શહબાજ શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

ચિમનભાઈ પટેલ
ઘનશ્યામભાઈ ઓઝા
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP