Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

વાઘેલા
સોલંકી
ચાવડા
રાષ્ટ્રકૂટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતીય લશ્કરના પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા ?

રાજેન્દ્રસિંહ
વિક્રમસિંઘ
માણેકશા
કે.એમ. કરિઅપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો – અભયને સંસ્કૃત વાંચતો જોઈ હું મનોમન મલકાઈ.

વર્તમાન કૃદંત
સંબોધક ભૂતકૃદંત
ભૂત કૃદંત
ભવિષ્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હિંદુ-મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ.

સોમનાથ
મથુરા
અયોધ્યા
હાજીપીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP