Talati Practice MCQ Part - 5
"કુટુંબપોથી”ની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
ઘનશ્યામભાઈ ઓઝા
માધવસિંહ સોલંકી
ચિમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સરદાર પટેલનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ક્યા સ્થળે બનવાનું છે ?

નર્મદા બેટ
ખદોર બેટ
સરદાર બેટ
સાધુબેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP