Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-17
અનુચ્છેદ-25
અનુચ્છેદ-341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જોડાક્ષરને ___ પણ કહેવાય છે.

સયુક્તાક્ષાર
આપેલ પૈકી એક પણ નહીં
સંયુક્તાક્ષર
સંયુક્તાક્ષાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

ભરવાડ બહેનો
ખારવણ બહેનો
આદિવાસી બહેનો
મેર બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP